GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?

0.3 સેકન્ડ
0.4 સેકન્ડ
0.2 સેકન્ડ
0.1 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. ભીમરાવ આંબેડકર
સરોજિની નાયડુ
પટ્ટાભી સીતા રમૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

વિસનગર
સતલાસણા
ખેરાલુ
જોટાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં પ્રિન્ટ પ્રીવ્યુ જોવા માટે કઈ શોર્ટ કટ કી વપરાય છે ?

Ctrl + F4
Ctrl + F5
Ctrl + F2
Ctrl + F3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP