Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
પાટણ
સાબરકાંઠા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
વિષ્ણુ ડે
આશાપૂર્ણાદેવી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ?

ઈ.સ. 2005
ઈ.સ. 2011
ઈ.સ. 2009
ઈ.સ. 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP