Talati Practice MCQ Part - 3
પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ?

અજય વર્મા
નરસિંહ વર્મન
યશો વર્મા
રાય પિથોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
કલાપી
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

2 × 2 × 2 × 4 × 7
2 × 3 × 3 × 3 × 7
3 × 3 × 3 × 3 × 7
2 × 2 × 3 × 3 ×7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP