Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

સિદ્ધરાજ જયસિંહ
જાદી રાણા
વનરાજ
સિંકદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1947
ઈ.સ. 1961
ઈ.સ. 1956
ઈ.સ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

હરીન્દ્ર દવે
બ. ક. ઠાકોર
રાજેન્દ્ર શાહ
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શુકલા
ભોળાભાઈ પટેલ
ન્હાનાલાલ
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP