Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

ઉનાવા
ઉદવાડા
સિદ્ધપુર
એહમદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

રુદ્રમહાલ
તારંગાના મંદિરો
મોઢેરાનું સૂર્યમંદિર
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

ટૂંકી વાર્તા
નવલકથા
નાટ્ય
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP