GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ? પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) આપેલ પૈકી કોઈ નહીં સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) આપેલ પૈકી કોઈ નહીં સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ અંકુશની પદ્ધતિ ઘટના તરફી હોય છે, અને સમય પર ભાર મૂકે છે ? કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) આપેલ પૈકી કોઈ નહીં કટોકટી માર્ગ પદ્ધતિ (CPM) સમતૂટ વિશ્લેષણ કાર્યક્રમના મુલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન પદ્ધતિ (PERT) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) તાજેતરમાં ‘વૃક્ષ કટીંગ' માટે ખારે કોલોની સમાચારમાં ચમકી હતી જેમાં સુપ્રિમ કોર્ટે પણ સૂચના આપેલ છે તે ‘ખારે કોલોની' કયા રાજ્યમાં આવેલી છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનિસિપાલિટી મ્યુનીસિપાલિટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલીટી મ્યુનિસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ડૉ. કસ્તૂરી રંગનના નેતૃત્વમાં બનેલી સમિતિએ 2019માં ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરીને ભારત સરકારને સુપ્રત કરેલ છે. આ સમિતિએ શેને લગતા સૂચનો કરેલ છે ? શિક્ષણ ન્યાય મોટર વ્હીકલ આરોગ્ય શિક્ષણ ન્યાય મોટર વ્હીકલ આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? તે એક જટિલ સામાજિક સંહતિ છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP