GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

ફક્ત I
II અને III
ફક્ત IV
I, II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.
વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે.
વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જયારે ખેડૂત તમાકુના પાન કોઈ ફેક્ટરીને પુરા પાડે છે કે જે GST હેઠળ નોંધાયેલી છે. ત્યારે GST ચૂકવવાની જવાબદેહિતા કોની છે ?

ખેડૂતની
આપેલ પૈકી એક પણ નહીં
રીવર્સ ચાર્જ અંતર્ગત ખરીદનારની
તમાકુના પાન વેચનારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___

પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે
પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે.
પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
આપેલ પૈકી એક પણ નહીં
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતરમાં નીચેનામાંથી કઈ પડતરનો સમાવેશ થાય છે ?

ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર
સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર
આપેલ તમામ
કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP