GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. એન્ડ્રુઝ પુસ્તકાલય II. સયાજી વિજય પુસ્તકાલય III. લેંગ પુસ્તકાલય IV. બાર્ટન પુસ્તકાલય a. ભાવનગર b. નવસારી c. રાજકોટ d. સુરત
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારીત હતું. II. ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતાં હતાં. III. ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતાં હતાં.