GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મોબાઈલ નંબર પોર્ટેબીલીટીના નવા નિયમો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. TRAI એ સેવા ક્ષેત્રમાં પોર્ટ સુવિધા 3 દિવસ સુધીમાં સૂચિત કરેલ છે.
ii. સેવાક્ષેત્રથી પોર્ટ આઉટ થવા માટે 15 દિવસનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
iii. યુનિક પોર્ટીંગ કોડ (UPC) ની માન્યતા અગાઉ એક પખવાડીયાની હતી તે ઘટાડીને 4 દિવસની કરવામાં આવી છે.
iv. તે જમ્મુ અને કાશ્મીર (J & K) તથા આસામ અને ઉત્તરપૂર્વ સિવાયના તમામ સર્કલો (ક્ષેત્રો)માં લાગુ પડશે.

ફક્ત i, iii અને iv
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“પાહન પૂજે હરિ મિલે, તો મૈં પૂજું પહાર, તાતે યહ ચક્કી ભલી, પિસ્યો ખાય સંસાર’’ - કોની પંક્તિઓ છે ?

કબીર
રૈદાસ
સુરદાસ
સ્વામી રામાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ?

75 દિવસો
60 દિવસો
45 દિવસો
30 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સત્ર અપનાવવામાં આવ્યું છે તે ___ છે.

કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth)
લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe)
જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth)
લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ખ્યાતનામ ચિત્રકાર અને કળાશિક્ષક ___ એ પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ ‘‘સૌરાષ્ટ્રના પંખીઓ" માટે સુંદર અને જીવંત જાગતાં પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતાં.

સોમાલાલ શાહ
ખોડીદાસ પરમાર
વિનાયક ત્રિવેદી
પ્રમોદકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP