યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ? રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI) નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક નેશનલ નોલેજ નેટવર્ક રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI) નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક નેશનલ નોલેજ નેટવર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) GARV, UDAY અને TARANG ભારત સરકારના કયા મંત્રાલયની પહેલ છે ? સુરક્ષા મંત્રાલય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય ઉર્જા મંત્રાલય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય સુરક્ષા મંત્રાલય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય ઉર્જા મંત્રાલય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? રૂ. 30 રૂ. 20 રૂ. 10 રૂ. 50 રૂ. 30 રૂ. 20 રૂ. 10 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ? મામલતદાર કચેરી રોજગાર વિનિમય કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કલેકટર કચેરી મામલતદાર કચેરી રોજગાર વિનિમય કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કલેકટર કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે ? માનવ ગરીમા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના મા જશોદા યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના માનવ ગરીમા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના મા જશોદા યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP