Talati Practice MCQ Part - 4
‘સાત પગલા આકાશમાં’ કોની કૃતિ છે ?

ભૂપત વાડોદરિયા
ધીરજબેન પરીખ
હંસાબહેન દવે
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપક
પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

54
52
55
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સોપાન’ કોનું તખલ્લુસ છે ?

મધુસૂદન ઠાકર
દિગીશ મહેતા
મોહનલાલ પંડ્યા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP