Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

હરિગીત
માલિની
વસંતતિલકા
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

ગ્રામમાતા
એનાં એ ગામડા
હૃદય ત્રિપુટી
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાગર અને શશી કોની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
કાન્ત
ચુનીલાલ મડિયા
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંત ફ્રાંસિસ કોની કૃતિ છે ?

મહાદેવ દેસાઈ
શિવકુમાર જોષી
રાજેન્દ્ર પ્રસાદ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP