Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

44%
50%
20%
40%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કોઈ એક કામ A અને B ભેગા મળીને 12 દિવસમાં પૂરું કરે છે, જો ફક્ત A આ જ કામ 20 દિવસમાં પૂરું કરતો હોય, તો ફક્ત Bને આ જ કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?

30
25
15
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વાતાયાન’ કોની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી
મધુસૂદન ઠાકર
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP