GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશે નીચેના માંથી કયું વિધાન ખોટું છે ?

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે.
190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે.
વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ?
I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય
II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ
III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે
IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે
આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.

ફક્ત III
ફક્ત IV
I અને IV
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.
II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.
III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.

III અને IV
ફક્ત IV
I, II અને IV
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961ની કલમ2(24) અનુસાર આવકમાં નીચેના પૈકી સમાવેશ થાય છે ?
i. કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા તેના સભ્યો સાથે બેન્કિંગ ધંધા દ્વારા મેળવેલ નફો કે લાભ.
ii. કી-મેન ઇન્સ્યુરન્સ પોલીસી અંગે બોનસ સહીત મળેલ રકમ.

બંને i અને ii
માત્ર i
i અને ii બેમાંથી એક પણ નહીં
માત્ર ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતિરક અંકુશ વ્યવસ્થા અંતર્ગત મર્યાદા નથી ?

આંતરિક ઓડીટરની બિન-કાર્યક્ષમતા
મેનેજમેન્ટ ઓવરરાઈડ
કર્મચારીઓ વચ્ચે જોડાણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી.
આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો.
1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી.
આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP