ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? જીનિવા કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? લાહોર હાવડા બનારસ ઢાકા લાહોર હાવડા બનારસ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? પર્શિયા એનાટોલીઆ બર્મા ચીન પર્શિયા એનાટોલીઆ બર્મા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP