Talati Practice MCQ Part - 7
'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.

રૂપક
ઉપમા
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?

અમૃતા
પનઘટ
નકશાના નગર
યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ?

બાલવીર
અગ્નિવીર
ક્રાંતિવીર
કર્મવીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાલાજીરાવ બીજો
બાજીરાવ પ્રથમ
બાલાજી વિશ્વનાથ
બાલાજી વિશ્વનાથ બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP