Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

નિતારીને
ફટકડી નાખીને
ઉકાળીને
ગાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

બ્રોમીન
પોટેશિયમ
સલ્ફર
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

જવાહરલાલ નેહરુ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
વિલિયમ શેકસપિયર
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

લોકસભા
ગ્રામ પંચાયત
રાષ્ટ્રપતિ ભવન
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના રાષ્ટ્રપ્રમુખ કોને પોતાના હોદાનું 'રાજીનામું' આપે ?

વડાપ્રધાન
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
લોકસભાના અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP