ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી આસફ અલી
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

શાંતિનાથ
નેમિનાથ
આદિનાથ (ઋષભદેવ)
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

મહમૂદ ગઝનવીએ
કુતુબુદ્દીન ઐબક
શિહાબુદીન ઘોરી
કુતુબુદ્દીન બખ્તિયારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP