ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી સી. રાજગોપાલાચારી
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી આસફ અલી
શ્રી ભુલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી.

એની બેસન્ટ
ડી.કે.કર્વે
રવીન્દ્રનાથ ટાગોર
ભગિની નિવેદિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
બાળ ગંગાધર ટિલક
ગાંધીજી
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

રાઘોબા
ગુરુ રામદાસ
તાનાજી
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP