ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી સી. રાજગોપાલાચારી
શ્રી આસફ અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ઋગ્વેદ
મુંડક ઉપનિષદ
ચંદોગ્યા ઉપનિષદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP