ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1953 1956 1950 એક પણ નહીં 1953 1956 1950 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? હરીપુરા સુરત અમદાવાદ રાજકોટ હરીપુરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ઋગ્વેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP