GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં સમાચારોમાં રહેલ INS સંધ્યાક ___ છે.

નૌકાદળનું અધતન ક્રૂડ ઓઈલ જહાજ
ન્યુક્લિયર સબમરીન
સૌથી જૂનું હાઈડ્રોગ્રાફીક સરવે જહાજ
તટરક્ષક પેટ્રોલીંગ જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.
2. પરંતુ GST બાબતે 101મા સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.
3. જ્યાં પુરવઠો રાજ્યની બહાર પુરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાતના સહકારી ક્ષેત્ર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સહકારી બેંકો ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
રાજ્યમાં તમામ ખાંડ એકમો સહકારી ક્ષેત્રમાં છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
COVID-19ની સામગ્રી ઉપર કરમુક્તિ ચકાસવા માટે GST કાઉન્સિલે ___ ના અધ્યક્ષપણા હેઠળ 8 સભ્યોની પેનલની રચના કરી છે.

નીતિન પટેલ
મનિષ સિસોદીયા
કોનરાડ સંગમા
થાઈગા રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ?
1. Merchandise Exports from India Scheme (MEIS)
2. Service Imports to India Scheme (SIIS)
3. Merchandise Imports to India Scheme (MIIS)
4. Service Exports from India Scheme (SEIS)

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 4
ફક્ત 2 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસૈની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો.
2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે.
3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP