ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.
નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.
નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ?

ભારતના રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતની સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___

સંસદના વિશિષ્ટ બહુમત
આપેલ તમામ
સંસદના 2/3 બહુમત
સાધારણ બહુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ડો. એસ. રાધાક્રિષ્નન
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી
ડો. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP