Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

અવેગ્રાડો ધારણા
ઉર્જા સંરક્ષણ
બર્નોલી પ્રમેય
વેગમાન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણના ચાવડા વંશનો અંત કોણે કર્યો ?

સિધ્ધરાજ જયસિંહ
મુળરાજ સોલંકી
ભીમદેવ સોલંકી
જયશીખરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP