Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ?

સરકાર
વિદેશી દુશ્મનો
ઉપરોકત એકેય નહીં
ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરેને ઓળખવામાં આવે છે ?

ત્રિનેત્રેશ્વર મંદિર
નાગેશ્વર મંદિર
દ્વારકાધીશ મંદિર
સોમનાથ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP