વ્યક્તિ વિશેષ (Special Person)
"હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ?

સ્વામી વિવેકાનંદ
લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધી
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી ?

મૂળદાસ વૈશ્ય
બી.આર. આંબેડકર
કાશીરામ
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP