કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે.

રૂ. 150
રૂ. 75
રૂ. 100
રૂ. 125

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સંદીપ અગ્રવાલ
સુભાષચંદ્ર ખુંટિયા
સરદાર ઈકબાલસિંહ
સુનીત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કયા દિવસે 'વિશ્વ નાળિયેર દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ?

3 સપ્ટેમ્બર
2 સપ્ટેમ્બર
4 સપ્ટેમ્બર
1 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતમાં બંધારણ સભા દ્વારા હિન્દીને ‘રાજભાષા’નો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો ?

14 સપ્ટેમ્બર, 1949
14 સપ્ટેમ્બર, 1950
14 સપ્ટેમ્બર, 1947
14 સપ્ટેમ્બર, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP