Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

બેસીલસ એન્થ્રેસીસ
હિપેટાઈટીસ
ઈ કોલાઈ
ટયુબરકલ બેસીલસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

રાજારામ મોહન રાય
સ્વામી રામકૃષ્ણ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

મૅરીચયન તેગવેલુ
રાજેન્દ્ર સિંહ રાહેલુ
દેવેન્દ્ર જાજરીયા
વરૂણ ભાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP