Talati Practice MCQ Part - 1
'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 49
અનુચ્છેદ 45
અનુચ્છેદ 48
અનુચ્છેદ 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

સુરેશ દલાલ
કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?

નાથાલાલ દવે
હરિહર ભટ્ટ
મુકુલ ચોકસી
મનોહર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી.

ગંભીર - છીછરું
ઉપહાસ - મશ્કરી
અલૌકિક - દિવ્ય
અભ્યાગત - અતિથિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP