Talati Practice MCQ Part - 2
‘અપંગના ઓજસ’ કોની કૃતિ છે ?

નટવર પટેલ
પન્નાલાલ પટેલ
બાલમુકુન્દ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

60
50
45
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

રાજેન્દ્ર શાહ
જયંત પાઠક
પ્રહલાદ પારેખ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP