GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ?

ક્લબની સભ્ય ફી
કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત
આપેલ પૈકી એક પણ નહીં
મફત-ભેટ તરીકે વહેંચેલ માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
રાજ્ય નાણા નિગમો (SFCs) મુખ્યત્વે ___ માટે લોન પ્રદાન કરે છે ?

કાર્યશીલ મૂડી રાખવા માટે
મજુર વેતન ચૂકવવા માટે
સ્થિર મિલકતો ખરીદવા માટે
નિકાસ ધિરાણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

આપેલ તમામ
આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે.
આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી.

ફરતી ચાલુ મિલકતો
સખત ચાલુ મિલકતો (hardcore current assets)
સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો
રૂઢીચુસ્ત ચાલુ મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે.
કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે.
મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી.
ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
આપેલ પૈકી એક પણ નહીં
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP