GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
K એક વિષયમાં કુલ ગુણના 30% ગુણ મેળવે છે અને 10 ગુણથી નાપાસ થાય છે. જ્યારે S તે જ વિષયમાં કુલ ગુણના 40% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 જેટલા વધારે છે. તો પાસ થવા માટે જરૂરી લઘુત્તમ ગુણ કેટલા હશે ?

85
75
90
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આજવા ખાતે પાણી-પુરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ?

કાશિરાવ ગાયકવાડ-II
ખંડેરાવ ગાયકવાડ
મલ્હારરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ-III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
BIMSTEC બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. બેંગકોક ખાતે પેટા પ્રાદેશિક જૂથની સ્થાપના કરવામાં આવી અને 1997 માં BIMT-EC નામ આપવામાં આવ્યું.
2. પછીથી તેમાં શ્રીલંકા પૂર્ણ સદસ્ય તરીકે જોડાયું અને નામ બદલીને BIMSTEC કરવામાં આવ્યું.
3. 2004માં નેપાળ અને ભૂતાનને પૂર્ણ સદસ્યતા આપવામાં આવી.

ફક્ત ૩
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ?
i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલ્વેનું નિર્માણ કરનાર.
ii. ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.
iii. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.
iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.

ફક્ત ii અને iii
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પશ્ચિમ ભારતમાં થરના રણના અસ્તિત્વના સંભવિત કારણો ___ છે.

આ ક્ષેત્રમાં ભૂગર્ભ જળના કોઈ સ્ત્રોત નથી.
થરની પૂર્વ દિશામાં કાંપના મેદાનો અસ્તિત્વમાં છે.
તે કર્કવૃત્તની નજીકમાં સ્થિત છે કે જે મહત્તમ સૌર કિરણો પ્રાપ્ત કરે છે.
તે દક્ષીણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે.

નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ
ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ
કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP