Talati Practice MCQ Part - 1 જો KESHAV = NBVEDS લખાય તો તેજ રીતે PRAMODને કેવી રીતે લખાય ? SODJRA SDOJRA SODRJA SOJDAR SODJRA SDOJRA SODRJA SOJDAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Ms-Wordના મેનુ બારના મેનુમા સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 7 5 9 11 7 5 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ. 50 100 200 20 50 100 200 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતના પ્રથમ સમાનવ અંતરિક્ષ મિશનનું નામ શું છે ? માનવયાન ભૂવનયાન આકાશયાન ગગનયાન માનવયાન ભૂવનયાન આકાશયાન ગગનયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'પહેલા વરસાદનો છાંટો' કોની નવલકથા છે ? ઉમાશંકર જોષી ચિનુ મોદી વર્ષા અડાલજા રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ચિનુ મોદી વર્ષા અડાલજા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP