Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ.

50
100
200
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના પ્રથમ સમાનવ અંતરિક્ષ મિશનનું નામ શું છે ?

માનવયાન
ભૂવનયાન
આકાશયાન
ગગનયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પહેલા વરસાદનો છાંટો' કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ચિનુ મોદી
વર્ષા અડાલજા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP