Talati Practice MCQ Part - 2
‘વિરહ માધુરી’ કોનો કાવ્ય સંગ્રહ છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી
ધૂમકેતુ
દલપતરામ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

20%
50%
44%
40%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કવિ ઈશ્વર પેટલીકર ક્યા જિલ્લાના વતની છે ?

આણંદ
છોટા ઉદેપુર
ખેડા
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

જથ્થો
વજન
ઘનતા
પ્રબળતા (Volume)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP