Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો.

ઇન્દુકુમાર જાની
પ્રકાશ શાહ
સુરેશ દલાલ
સતીશ ડણાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

સપ્તપદી
ગંગોત્રી
નિશિથ
વિશ્વશાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

24 સપ્ટેમ્બર
26 સપ્ટેમ્બર
02 ઓક્ટોબર
24 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP