સામાન્ય વિજ્ઞાન (General Science)
જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ?

ડીંડોલ અસર
વિંડોલ અસર
ટીંડોલ અસર
ક્રિડીલ અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મિટિરિયોલોજી શાસ્ત્ર એ......

ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP