Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યૂટિકરણ કરવામાં આવેલ છે અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યૂટરથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ?

ઈ-વિકાસ
ઈ-ધરા
ઈ-ખેડૂત
ઈ-પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રીમદ્ રાજચંદ્ર
શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP