GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મહત્વતાના સિધ્ધાંત (Materiality Principle) નો અપવાદ ___ છે.

પડતરનો ખ્યાલ
સુસંગતતાનો સિધ્ધાંત
પૂર્ણ પ્રગટીકરણનો સિધ્ધાંત
હિસાબી સમયગાળાની ધારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના નિયમો અનુસાર કૃષિ ક્ષેત્રની તમામ સબસીડી જે વ્યાપારને અવરોધી શકે છે. તેનું વર્ગીકરણ કયા બોક્ષમાં કરવામાં આવે છે ?

આસમાની (Amber)
વાદળી
કાળા
લીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
CGST Act-2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના (Composition Scheme) માટે પાત્રતા ધરાવે છે ?

બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ
રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ
ઔપચારિક કરપાત્ર વ્યક્તિ
સૂચિત (Notified) માલના ઉત્પાદકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી.

સખત ચાલુ મિલકતો (hardcore current assets)
ફરતી ચાલુ મિલકતો
સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો
રૂઢીચુસ્ત ચાલુ મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી
II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ.
III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.
IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

I અને IV
II અને III
III અને IV
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કર આયોજન સંદર્ભે નીચેના પૈકી કયું સાચું/સાચા છે ?
i. તે અભિગમમાં ભવિષ્યવાદી છે.
ii. કર પ્રબંધનની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે.
iii. તેનાથી ઉદભવતા લાભ ટૂંકા ગાળા પૂરતા સીમિત હોય છે.
iv. તેનો મુખ્ય ઉદ્દેશ કર જવાબદારી ઘટાડવાનો છે.

i, ii અને iii
ii, iii અને iv
i અને iv
i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP