Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

બોટાદકર
ખબરદાર
ઝીણાભાઈ દેસાઈ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સાપે છછુંદર ગળવું – અર્થ આપો.

શિકાર કર્યા બાદ અસંતોષ થવો
ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું
અડધું કામ થયા પછી પસ્તાવું
મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો ?

રણમણ ચરિત
સુરત સંગ્રામ
કાન્હદડે પ્રબંધ
રેવતગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 4g છે. તો તેમાં 2gનો વધારો થાય છે તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન શોધો.

91
92
90
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP