GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ? સૂક્ષ્મ ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને સૂક્ષ્મ ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 20% 10% 15% 30% 20% 10% 15% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ? આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ માંથી કયા ક્ષેત્રમાં વ્યાપાર એ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) કરારનો ભાગ નથી ? કપડાં અને કાપડ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો આપેલ પૈકી એક પણ નહીં કપડાં અને કાપડ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સ્વરૂપ અને દિશાની દ્રષ્ટિએ આયોજન ના સમયગાળા દરમિયાન ભારતના વિદેશી વ્યાપાર વિશે નિશ્ચિતરૂપે કહી શકાય કે તેમાં ___ વૈવિધ્યકરણ થયું છે યથાવત રહ્યું છે. ઈજારો સ્થાપિત થયો છે. કેન્દ્રીકરણ થયું છે વૈવિધ્યકરણ થયું છે યથાવત રહ્યું છે. ઈજારો સ્થાપિત થયો છે. કેન્દ્રીકરણ થયું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ? અવમૂલ્યન મૂલ્યવર્ધન કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય અવમૂલ્યન મૂલ્યવર્ધન કહી શકાય નહિ કોઈ ફેરફાર નહિ થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP