Talati Practice MCQ Part - 9
તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ?

18%
15%
20%
16⅔%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ક. મા. મુનશી
૨. વ. દેસાઈ
ગો. મા. ત્રિપાઠી
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

ગ્રામ પંચાયત
રાજ્યસભા
રાષ્ટ્રપતિ ભવન
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP