Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

1.33 % નફો
0.33 % ખોટ
2% નફો
0.33 % નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

મસાલેદાર
સમતોલ
ગળપણવાળા
ટેસવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
જંગલમાં લાગતી આગ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
દરિયામાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP