કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
NABARD વિશે ખોટું વિધાન જણાવો ?

શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી.
નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે
મુખ્યમથક : નવી દિલ્હી
સ્થાપના : 12 જુલાઈ, 1982

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest 2020' નું ઉદઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

નવા અને નવીનીકરણીય ઊર્જામંત્રી દ્વારા
વડાપ્રધાન દ્વારા
ઉપરાષ્ટ્રપતિ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ?

મહાત્મા મંદિર
સાબરમતી આશ્રમ
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે.
UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી.
UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો.
ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

14 નવેમ્બર
15 નવેમ્બર
17 નવેમ્બર
16 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP