સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી નવેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004
11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

ઋષભદેવ
પાર્શ્વનાથ
નેમિનાથ
શાંતિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

તલાટી
મામલતદાર
સરપંચ
ગ્રામ પંચાયત સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ?

રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ
રાજાજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

મુશ્કેલીનોસામનો કરવો
ધોધમાર વરસાદ આવવો
ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
વીજળીનો ગડગડાટ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP