સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?

જીલ્લા મેજીસ્ટ્રેટ
પોલીસ મહાનિદેશક
પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ
ગૃહ સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૧,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૨
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ?

એર એશિયા - ઈન્ડિગો
ઈતિહાદ - જેટ એરવેઝ
એર એશિયા - ટાટા સન્સ
સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP