સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2004
11મી નવેમ્બર, 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવ દેસાઇ
પ્રેમાનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
યોગગુરૂ બાબા રામદેવ
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો.

કલ્પવૃક્ષ
બોધિવૃક્ષ
પરમવૃક્ષ
અશ્વત્યામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

ગણદર્પણ
દ્રયાશ્રય
તરંગવઈ
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP