સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી નવેમ્બર, 2004
11મી નવેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

મુંબઈ
આમાંથી કોઈ નહીં
નાગપુર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1950
વર્ષ 1946
વર્ષ 1942
વર્ષ 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

અજયપાલ
ભીમદેવ બીજો
કુમારપાલ
મૂળરાજ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP