સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

રંગપુર - દીનાપુર વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?

ચેન્નાઈ
મુંબઈ
નવી દિલ્હી
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

હરિપ્રસાદ શાસ્ત્રી
જી.એચ. દેસાઈ
સ્નેટલી રાઈસ
રાજા સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?

વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સ
ડેલહાઉસી
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી.
ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP