કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.
આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ?

સીવીલ હોસ્પિટલ
ફાયર બ્રિગેડ
એન.ડી.આર.એફ
પોલીસ કંટ્રોલરૂમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ?

ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ
ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP