GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 આંકડાશાસ્ત્રના સંદર્ભમાં NSS એટલે શું ? National Sample Survey Nationalised stock services National Security System National Security Service. National Sample Survey Nationalised stock services National Security System National Security Service. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યુઅન-શ્વાંગ (Yuan-Swang) ચીની મુસાફર 7મી સદીમાં ___ વિશ્વવિદ્યાલય માંથી ___ હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. વલ્લભી, 512 વિક્રમશીલા, 132 તક્ષશિલા, 64 નાલંદા, 657 વલ્લભી, 512 વિક્રમશીલા, 132 તક્ષશિલા, 64 નાલંદા, 657 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 One of their friends ___ here ___ 1 p.m. is coming, at are coming, at come, at coming, at is coming, at are coming, at come, at coming, at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગના વિધેયનું ગણિતીય સમીકરણ x = A p-k છે.જયાં x = વસ્તુની માંગ અને p = વસ્તુનો બજાર ભાવઆ ચીજવસ્તુ માટેની માંગની મૂલ્યસાપેક્ષતા (Elasticity of Demand) કેટલી થશે ? k 1 A Zero k 1 A Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ of my friends helped me ___. few, few Few, many A little, little A few, much few, few Few, many A little, little A few, much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP