Talati Practice MCQ Part - 1
'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર.

મણીલાલ વેગડ
મહીપતભાઈ
મણિલાલ દેસાઈ
મનસુખલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

0
20
60
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌપ્રથમવાર કયારે વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી ?

ઈ.સ. 1975
ઈ.સ. 1972
ઈ.સ. 1965
ઈ.સ. 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP