ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3
P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP