ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4
P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

દુનિયાનો છેડો ઘર
પાકા ઘડે કાંઠા ન ચડે
સબ કા માલીક એક
ના બોલ્યામાં નવ ગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ધૂળમાંની પગલીઓ - નવલકથા
સ્ટેચ્યુ - નિબંધો
હયાતી - કાવ્યો
શર્વિલક - નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
શ્રી સ્વામી રામદાસ
શ્રી સુંદરમ્
શ્રી ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

જોરાવરસિંહ જાદવ
ઝવેરચંદ મેઘાણી
રમણ સોની
ભગવાનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP