ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-4, S-3 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? બાલમુકુન્દ દવે કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ બાલમુકુન્દ દવે કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ખારાં ઝરણાં ફટફટિયું અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ખારાં ઝરણાં ફટફટિયું અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? પ્રીતમદાસ દયારામ ધીરો પ્રેમાનંદ પ્રીતમદાસ દયારામ ધીરો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કલાપી નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત કવિ કલાપી નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP