ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? જયંતિ દલાલ ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી જયંતિ દલાલ ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ઝવેરચંદ મેઘાણી - બદમાશ મોહનદાસ ગાંધી - જાત મહેનત પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP