ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-2, S-1 P-1, Q-2, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે ? પુનર્વસુ વાસુકિ કલાપી સુંદરમ્ પુનર્વસુ વાસુકિ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો શર્વિલક - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP