ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2
P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

દીના પાઠક
ઉપેન્દ્ર ત્રિવેદી
જયશંકર સુંદરી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

યોગેશ ગઢવી
વિનોદ જોષી
દિલીપ મોદી
દલપત પઢીયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP