GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
R, S
R, Q
T, S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?

CJGGDSDOSHZUJNM
CJEEDSFMSHZUJNM
આપેલ પૈકી એક પણ નહીં
CJDDFQFOSJBSJPM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
તાજેતરમાં વડાપ્રધાને ભારતનાં વિવિધ સ્થળોએથી કેવડીયા સુધી નીચેના પૈકી કઈ ટ્રેનોનું ઉદ્દઘાટન કર્યું ?
i. કેવડીયા - વારાણસી, કેવડીયા - દાદરા
ii. કેવડીયા - અમદાવાદ, કેવડીયા - પ્રતાપનગર
iii. કેવડીયા - ચેન્નાઈ, કેવડીયા - રેવા
iv. કેવડીયા - હઝરત નિઝામ્મુદ્દિન

ફક્ત i, ii અને iv
ફક્ત i અને iii
ફક્ત ii, iii અને iv
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે.
2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે.
3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે.
4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકાર દ્વારા બાગાયત અને તબીબી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની આવક બમણી કરવા માટે નીચેના પૈકી કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

કૃષિ વિકાસ યોજના
આપેલ પૈકી એક પણ નહીં
બાગાયત વિકાસ મિશન
ફળ અને તબીબી ખેતી વિકાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના બંધારણના અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે.
અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP