ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? દુલેરાય કારાણી શાંતિ શાહ ફાધર વાલેસ પ્રકાશ આમ્ટે દુલેરાય કારાણી શાંતિ શાહ ફાધર વાલેસ પ્રકાશ આમ્ટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? હાસ્યમંદિર રાઈનો પર્વત ભેરૂભદ્વ દીપનિર્વાણ હાસ્યમંદિર રાઈનો પર્વત ભેરૂભદ્વ દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. એક લાલની રાણી - હરીશ નાગ્રેચા આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. કેરવી છંદુ ડીંડળ ડેહર કેરવી છંદુ ડીંડળ ડેહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે ઉમાશંકર જોષી નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP