ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? દુલેરાય કારાણી પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ શાંતિ શાહ દુલેરાય કારાણી પ્રકાશ આમ્ટે ફાધર વાલેસ શાંતિ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સાસુવહુની લડાઈ કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ કરણઘેલો સોરઠ તારા વહેતા પાણી સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ત્રણ અડધું બે જુમો ભીસ્તી શ્રાવણી મેળો ગોવાલણી ત્રણ અડધું બે જુમો ભીસ્તી શ્રાવણી મેળો ગોવાલણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા કવિ દયારામ પ્રેમાનંદ કવિ દલપતરામ રણજિતરામ મહેતા કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP