ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'વળામણાં'
'ભાગ્યાંના ભેરુ'
'માનવીની ભવાઈ'
'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
આર્ય સમાજ
ભારતીય વિદ્યાભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ?

ભગુભાઈ કારભારી
ખરદેશજી કામા
ઈન્દુલાલ યાજ્ઞિક
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP