Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

જે. ડી. વોટસન
ગ્રિફિથ
કેરી મૂલીસ
આર્થર કોનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

એક પણ નહીં
અમૃત ઘાયલ
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

જેઠ સુદ ૩
વૈશાખ વદ ૩
વૈશાખ સુદ 3
જેઠ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વિસનગર
ભાવનગર
વડનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP