GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ?

દર મહિનાની નવમી તારીખે
દર મહિનાની સાતમી તારીખે
દર મહિનાની છેલ્લી તારીખે
દર મહિનાની પહેલી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ?

કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
હરેશ ધોળકિયા
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ?

માંસ, મટનની બનાવટો તથા પેદાશો
ઉનની બનાવટો
ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ
ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

અંકિત ત્રિવેદી
જય વસાવડા
સૌરભ શાહ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP