જાહેર વહીવટ (Public Administration)
'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ?

ડૉ. જયોર્જ આર. ટેરી
વોર્ન અને જોસેફ મેસી
ન્યુમેન અને સમર
લ્યુથર ગ્યુલીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

ભારત સરકારના ઠરાવ દ્વારા
સોલિસિટર જનરલની સલાહ અનુસાર
નાણા પંચની ભલામણ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP