GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
Q કયા માળ પર રહે છે ?

ચોથા
નક્કી ન કરી શકાય
છઠ્ઠા
બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ)
મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ)
મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1350 ચો મી હોય તો, તેની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
5 મીટર
15 મીટર
27 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"વિધાન સભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતી." -આવું કોણે કહ્યું હતું ?

ગાંધીજી
કિશોરીલાલ મશરુવાલા
ઠક્કર બાપા
ડૉ.બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં શુદ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
રામકૃષ્ણ પરમહંસ
કેશવચંદ્ર સેન
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું ?

નાણાકીય ક્ષમતા
2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી
નાણાકીય શિસ્ત
વનાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP