ભારતનું બંધારણ (Constitution Of India)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ?

તબીબી પ્રમાણપત્રને
સાક્ષીની જુબાનીને
પંચનામાને
ઉપરના બધાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

હોબ હાઉસ
લોર્ડ ફ્રાંસ
એમ્બરલીન
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે?

ત્રીજી અનુસૂચિ
સાતમી અનુસૂચિ
નવમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP