Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત્‌ ગીતા
મહાભારત
રામાયણ
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કલ્પસર યોજના શાને આધારિત છે ?

સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના
સોલાર પ્રોજેક્ટ
મહિલા સશક્તિકરણ
વિન્ડ પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP