Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
વરાહમિહિર
ભાસ્કરાચાર્ય
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ?

ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો
જીવ્યા કરતાં જોયું ભલું
મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
કામ ખૂબ જ સહેલું હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP