સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી
જવાબદારીમાંથી બાદ
શેરમૂડીમાંથી બાદ
ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવા માટે નીચેનામાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાય છે ?

ઘસારા બાદ ચોપડે કિંમત
ચોપડે કિંમત
મૂળ કિંમત
ભંગાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP