Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

પુરરાજ જોષી
જયંતીલાલ ગોહિલ
ચંદ્રકાંત બક્ષી
રામનારાયણ વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ?

રા.વિ.પાઠક
અમૃતલાલ વેગડ
ક.મા.મુનશી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP